સાર્વભૌમત્વ સાથે સમાધાન નહીં : જયશંકર
ચીનના બેલ્ટ એન્ડ રોડ પ્રોજેક્ટ અંગે વિદેશમંત્રી એસ. જયશંકરે કહ્યું કે, ભારત એ પ્રોજેક્ટથી દૂર જ છે. ભારત એ પ્રોજેક્ટ માટે પોતાના સાર્વભૌમત્વ સાથે કોઈ સમાધાન નહીં કરે. યાદ રહે કે ચીનના બેલ્ટ એન્ડ રોડ પ્રોજેક્ટ હેઠળ બની રહેલા ચીન પાકિસ્તાન ઇકોનોમ