બાપુના સ્વદેશીની ભાવના એ જ દેશના આત્મનિર્ભરની ભાવન
વડાપ્રધાને જણાવ્યુ કે ગાંધી બાપુનું વિઝન આજે પણ દેશના ઉજ્જવળ ભવિષ્યની દિશા બતાવે છે. બાપુએ ગ્રામ સ્વરાજ અને આત્મનિર્ભર ભારતનું સ્વપ્ન દેખ્યુ હતુ. અત્યારે લોકલ ફોર વોકલની ચર્ચા કરવામાં આવે છે. આ મૂળ ગાંધી બાપુના સ્વદેશીની ભાવના જ છે. અત્યારે આત્