કોરોના સંકટ: BSNLના ગ્રાહકો માટે આવ્યા રાહતના સમાચ
કોરોના વાયરસ જેવી મહામારી વચ્ચે ગરીબ-મજૂરોની હિજરત મોટી મુશ્કેલી બની રહી છે. આવામાં સરકાર પણ દરેક સંભવ પ્રયાસો કરી રહી છે. આ વચ્ચે ટેલિકોમ મંત્રી રવિશંકર પ્રસાદે જાહેરાત કરી છે કે, BSNLના બધા સિમ કાર્ડમાં 30 માર્ચથી 1