14 એપ્રિલે પૂર્ણ થઇ શકે છે લોકડાઉન, ટ્રેનોને ચલાવવ
ભારતીય રેલવેએ કોરોના વાયરસને કારણે મુસાફર ટ્રેનોને 21 દિવસ સુધી સ્થગિત કર્યા બાદ 15 એપ્રિલથી પોતાની સેવા શરૂ કરવાની તૈયારી શરૂ કરી દીધી છે. સુત્રોએ જણાવ્યુ કે રેલવેેએ તમામ સુરક્ષા કર્મીઓ, સ્ટાફ, ગાર્ડ, ટીટીઇ અને અન્ય