PM મોદી આજે સવારે 11 વાગ્યે ‘મન કી બાત’ કરશે, 1 જૂ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે (રવિવારે) સવારે 11 વાગે તેમના રેડિયો કાર્યક્રમ 'મન કી બાત'માં દેશને સંબોધિત કરશે. આ કાર્યક્રમની 65મી આવૃત્તિ છે. મોદીએ સોમવારે આ કાર્યક્રમ માટે જનતા પાસેથી સૂચનો પણ માંગ્યા હતા.