અલાહાબાદ હાઈકોર્ટનો મહત્ત્વનો આદેશ- ફક્ત લગ્ન માટે
અલાહાબાદ હાઈકોર્ટે ધર્મ પરિવર્તન અંગે મહત્ત્વનો આદેશ આપ્યો છે. હાઇકોર્ટે પોતાના મહત્ત્વના ચૂકાદામાં કહ્યુ છે કે ફક્ત લગ્ન કરવા માટે ધર્મ પરિવર્તન વૈધ નથી. હાઈકોર્ટે વિપરીત ધર્મના વિવાહિત યુગલની અરજી રદ કરતા અરજીકર્તાઓને સંબંધિત મેજિસ્ટ્રેટ સમક્