જાણીતા જાદુગર જુનિયર કે.લાલનું કોરોનાને કારણે નિધન
ગુજરાતમાં કોરોના ભયંકર રીતે વકરી રહ્યો છે. રોજ નવા રેકોર્ડબ્રેક આંકડા આવી રહ્યાં છે. ત્યારે અન્ય એક દુખદ સમાચાર સામે આવી રહ્યાં છે કે, જુનિયર કે.લાલ એટલે કે જાણીતા જાદુગર હર્ષદરાવ વોરાનું (Junior K. Lal) કોરોનાને (Coronavirus) કારણે આવસાન થયું