કોવિડ-19 : રાજ્યમાં 36 શહેરોમાં કર્ફ્યૂને લઈને જાહ
રાજ્યમાં કોરોનાની બીજી લહેરનો કહેર ધીરે ધીરે ઘટી રહ્યો છે. જેના કારણે રાજ્ય સરકાર દ્વારા કર્ફ્યૂમાં લોકોને આંશિક રાહત આપવામાં આવી છે. નવા જાહેરનામામાં રાજ્યના 36 શહેરોમાં કર્ફ્યૂનો સમય રાત્રે 9 થી સવારે 6 વાગ્યા સુધી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો