કોરોનાની આયુર્વેદિક દવાને મંજૂરી:ગુજરાત યુનિવર્સિટ
ગુજરાત યુનિવર્સિટી દ્વારા તૈયાર કરાયેલી કોરોનાની આયુર્વેદિક દવા ઇમ્યુરાઇઝને બીજા ટ્રાયલ બાદ ત્રીજા ક્લિનિકલ ટ્રાયલની મંજૂરી મળી છે. બીજા ટ્રાયલમાં 40 કોરોનાગ્રસ્ત દર્દીઓ પર કરાયેલ ટ્રાયલના પરિણામ અસરકારક રહ્યાં છે. યુનિવર્સિટીએ દાવો કર્યો છે કે