મહારાષ્ટ્રમાં ફરી ભાજપ-શિવસેના બનાવશે સરકારઃ કેન્દ
બે દિવસ પહેલા મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉધ્ધવ ઠાકરે અને પીએમ મોદી વચ્ચે થયેલી મુલાકાત બાદ મહારાષ્ટ્રના રાજકારણમાં હલચલ મચી છે.
તેની વચ્ચે હવે કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેએ અટકળોને હવા આપવાનુ કામ કર્યુ છે. આઠવલેએ કહ્યુ છે કે, મહારાષ્ટ્રમા