કોરોનાથી મૃત્યુ થયું છે કે નહીં? કેન્દ્રએ કોર્ટમાં
કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે, સ્વાસ્થ્ય મંત્રાલય અને ભારતીય આયુર્વિજ્ઞાન અનુસંધાન પરિષદ (આઈસીએમઆર)એ કોવિડ સંબંધીત મૃત્યુના કેસમાં 'સત્તાવાર દસ્તાવેજ' માટે દિશા-નિર્દેશ જાહેર કર્યો છે. ટોચની અદાલતમાં દાખલ કરેલા સોગંદનામામાં