કોરોના વાયરસઃ દેશમાં 24 કલાકમાં 38,948 નવા કેસ, 21
ભારતમાં કોરોના સંક્રમણને લઈ આંશિક રાહત મળી છે. ઘણા દિવસો બાદ સંક્રમણના કેસ 40 હજારની નીચે નોંધાયા છે. આ ઉપરાંત મૃત્યુઆંક પણ 300ની નીચે રહ્યો છે. મોતનો આંકડો 147 દિવસનો સૌથી ઓછો છે. બીજી તરફ, કેરળમાં છેલ્લા 24 કલાકમાં 26,701 લોકો સંક્ર