કોરોના વાયરસઃ છેલ્લા 24 કલાકમાં દેશમાં 43,263 નવા
દેશમાં કોરોના 24 કલાકમાં કોવિડ-19ના ફરીથી 40 હજારથી વધુ કેસ નોંધાયા છે. જેમાં માત્ર કેરળમાં જ 30 હજારથી વધુ લોકો સંક્રમિત થયા છે અને 181 દર્દીએ જીવ ગુમાવ્યો છે. મહારાષ્ટ્રમાં 4100થી વધુ લોકો સંક્રમિત થયા છે અને 65 દર્દીનાં મોત થયા છ