પૂર્વ ભારતીય વિકેટકીપર પાર્થિવ પટેલના પિતાનું નિધન
પૂર્વ ભારતીય વિકેટકીપર પાર્થિવ પટેલ નાં પિતાનું રવિવારે આજે સવારે નિધન થઇ ગયુ છે. પાર્થિવે ટ્વિટ કરીને આ વાતની જાણકારી આપી છે. પૂર્વ ભારતીય ક્રિકેટરનું કહેવું છે કે, મારા પિતા અજયભાઇ બિપિનચંદ્ર પટેલનું આજે 26 સ્પટેમ્બરનાં નિધન થઇ ગયુ છે. તેણે ફ