પંજાબનું નવું મંત્રીમંડળ: ચરણજીત સિંહ ચન્નીની સરકા
પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીના નેતૃત્વવાળી કેબિનેટમાં દસ પૂર્વ મંત્રીઓની વાપસી થઈ છે છે, જ્યારે આઠ નવા ચહેરાઓને સામેલ કરવામાં આવ્યા છે. રવિવારે સાંજે 4.30 વાગ્યે રાજભવનમાં સમયપત્રક મુજબ મંત્રીઓના શપથગ્રહણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું