ખેડૂતોના ભારત બંધને રાહુલ ગાંધીએ આપ્યુ સમર્થન, આંદ
ખેડૂત સંગઠનોએ આજે કૃષિ કાનૂન વિરૂદ્ધ ભારત બંધનુ એલાન કર્યુ છે. પંજાબ સહિત હરિયાણામાં આની અસર જોવા પણ મળી રહી છે. એવામાં હવે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ખેડૂતોને પોતાનુ સમર્થન આપ્યુ છે.
કોંગ્રેસ સતત ખેડૂતોના કૃષિ કાનૂન વિરૂદ્ધ સ