કોરોના વાયરસ: દેશમાં 24 કલાકમાં કોરોનાના 16862 નવ
તહેવારની સિઝનમાં કોરોના વાયરસ મહામારીનુ જોખમ યથાવત છે અને છેલ્લા 24 કલાકમાં 350થી વધુ લોકોના જીવ ગયા છે. કેન્દ્રીય આરોગ્ય તેમજ પરિવાર કલ્યાણ મંત્રાલયે શુક્રવારે આંકડા જાહેર કરીને જણાવ્યુ કે છેલ્લા એક દિવસમાં દેશભરમાં કોરોના વાયરસના 16862 નવા દર