પીએમ મોદી જોખમી નિર્ણયો લેતા ડરતા નથી, કારણકે સત્ત
પીએમ મોદીના સીએમ તેમજ પીએમ તરીકેના કાર્યકાળને 20 વર્ષ પૂરા થવા નિમિત્તે ગૃહ મંત્રી અમિત શાહે સરકારની ચેનલ સંસદ ટીવીને એક ઈન્ટરવ્યૂ આપ્યો હતો.
આ દરમિયાન અમિત શાહે કહ્યુ હતુ કે, ગુજરાતના મુખ્યમંત્રી બન્યા બાદ નરેન્દ્ર મોદીએ પહેલા તો વહિવટી