સદીઓમાં એક જ સરદાર બની શકે, જે સદીઓ સુધી અલખ જગાવે
સરદાર વલ્લભભાઇ પટેલની 146મી જન્મજયંતી નિમિતે કેવડિયાના સ્ટેચ્યૂ ઓફ યુનિટીખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી થઇ રહી છે. જ્યાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સવારે સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને ચરણની પૂજા કરી હતી. ત્યારબાદ ત