તમિલનાડુઃ મદુરાઈ ખાતે વૈગઈ બાંધનું જળસ્તર 69 ફૂટ થ
તમિલનાડુના મદુરાઈ ખાતે વૈગઈ બાંધનું જળસ્તર 71 ફૂટની પૂર્ણ જળાશય ક્ષમતાની સરખામણીએ 69 ફૂટ સુધી પહોંચતા પૂરની ચેતવણી જાહેર કરી દેવામાં આવી છે. આ તરફ ભારે વરસાદ બાદ ચેન્નાઈના ટી નગરમાં પાણી ભરાતા પંપ વડે તેનો નિકાલ કરવામાં આવી રહ્યો છે. તે સિવાય ચ