Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

આજની વાત

રાજીવ ગાંધી હત્યાકાંડઃ 1 મહિનાના પેરોલ પર બહાર નીક પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીના હત્યાકાંડમાં 2 દશકા કરતાં પણ વધારે સમયથી ઉંમરકેદની સજા કાપી રહેલી નલિની શ્રીહરનને રાજ્ય સરકાર દ્વારા મોટી રાહત આપવામાં આવી છે. તમિલનાડુ સરકારે શ્રીહરનની બીમાર માતાની અરજી પર એક મહિનાની પેરોલ આપવાનો નિર્ણય લીધો છે.
વડોદરાની કેન્ટોન લેબોરેટરીઝમાં બોઈલર ફાટતા 4ના મોત વડોદરાના વડસર બ્રિજ પાસે આવેલી કંપનીમાં બોઈલરલ ફાટવાની ઘટના સામે આવી છે. બોઈલર ફાટતા કંપનીમાં કામ

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ