અન્યાય સામે લડે તે હિન્દુ અને હિંસા ફેલાવે તે હિન્
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી શનિવારે પદયાત્રા દરમિયાન અમેઠી પહોંચ્યા હતા. આ દરમિયાન કાર્યકર્તાઓને સંબોધતા રાહુલ ગાંધીએ ફરી હિન્દૂ અને હિન્દૂત્વવાદી વિશે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે જે અન્યાય સામે લડે તે સાચો હિન્દૂ છે જ્યા