પંજાબ: મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીની મોટી જાહેરા
પંજાબમાં 2022માં યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલા મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીએ શુક્રવારે ખેડૂતોને લઈને મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું છે કે રાજ્યમાં ખેડૂતોની 2 લાખ રૂપિયા સુધીની લોન માફ કરવામાં આવશે.ચન્નીએ ગુરુવારે રાજ્યમાં ખેડૂતો (જેમણે ક