ગુજરાતમાં આજથી 15થી 18 વર્ષના કિશોરોને અપાશે રસી,
ગુજરાતમાં નવા વેરિયન્ટ ઓમિક્રોનની સાથે કોરોનાના કહેર પણ વધી રહ્યો છે. ત્યારે આજથી દેશ સાથે રાજ્યમાં 15થી 18 વર્ષના કિશોરો માટે રસીકરણ અભિયાન શરૂ થવાનું છે. આ અભિયાન હેઠળ રાજ્યમાં 15થી 18 વર્ષના અંદાજે 36 લાખ બાળકોને રસી આપવામાં આવશે. આરોગ્ય વિભ