પુરીથી આજે નીકળશે ભવ્ય રથયાત્રા, લાખો શ્રદ્ધાળુઓ
તીર્થ નગરી તરીકે ઓળખાતા ઓડિશાના પુરીમાં આજે ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળવાની છે. યાત્રા પહેલા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે, રથયાત્રાને ધ્યાનમાં રાખીને કડક સુરક્ષા વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. આ રથયાત્રાનું ધાર્મિક રીતે ઘણું જ મહત્વ