ભાજપાના બંને ઉમેદવારોએ જગન્નાથજીના મંદિરમાં કરી ખા
ગુજરાતમાંથી રાજ્યસભાની બે બેઠકો માટે આજે ચૂંટણી યોજાવાની છે. ત્યારે મતદાન પહેલા ભાજપના ઉમેદવાર વિદેશપ્રદાન એસ.જયશંકર અને જુગલજી ઠાકોર મતદાન પહેલા જગન્નાથ મંદિરે દર્શન કરવા પહોંચ્યા છે.
આજે ભગવાન જગન્નાથજી વિધિવત રીતે મંદિરમાં બિરાજમાન