Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડિમિર ઝેલેંસ્કીએ રશિયા સાથે ચાલી રહેલ સંઘર્ષ વચ્ચે યુક્રેનને નો-ફ્લાઈ ઝોનમાંથી બહાર કરવા પર નાટોના નિર્ણયની નિંદા કરી છે. ઝેલેંસ્કીએ કહ્યુ, 'આજે એક નાટો શિખર સંમેલન થયુ. આ એક નબળુ શિખર સંમેલન હતુ, એક ભ્રમિત શિખર સંમેલન, એક એવુ શિખર સંમેલન જે દર્શાવે છે કે સહુ કોઈ યુરોપમાં સ્વતંત્રતાની લડાઈને નંબર એક લક્ષ્ય નથી માનતુ.'
 

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડિમિર ઝેલેંસ્કીએ રશિયા સાથે ચાલી રહેલ સંઘર્ષ વચ્ચે યુક્રેનને નો-ફ્લાઈ ઝોનમાંથી બહાર કરવા પર નાટોના નિર્ણયની નિંદા કરી છે. ઝેલેંસ્કીએ કહ્યુ, 'આજે એક નાટો શિખર સંમેલન થયુ. આ એક નબળુ શિખર સંમેલન હતુ, એક ભ્રમિત શિખર સંમેલન, એક એવુ શિખર સંમેલન જે દર્શાવે છે કે સહુ કોઈ યુરોપમાં સ્વતંત્રતાની લડાઈને નંબર એક લક્ષ્ય નથી માનતુ.'
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ