દેશની રાજધાની દિલ્હીમાં કોરોનાના ઓમિક્રોન વેરિએન્ટના વધી રહેલા કેસના પગલે હવે સરકારે યેલો એલર્ટ જાહેર કર્યુ છે.
દિલ્હી રાજ્ય સરકારના કહેવા પ્રમાણે દિલ્હીમાં પ્રતિબંધોનુ પ્રમાણ વધશે.જોકે મુખ્યમંત્રી અરિવંદ કેજરીવાલે કહ્યુ હતુ કે, કોરોનાના કેસ વધ્યા છે પણ વેન્ટિલેટર કે ઓક્સિજનનો ઉપયોગ વધ્યો નથી.દિલ્હીમાં સરકાર અગાઉના મુકાબલે 10 ગણી વધારે તૈયાર છે.યેલો એલર્ટ હેઠળ કયા પ્રકારના પ્રતિબંધો લાગુ કરવામાં આવશે તેની ગાઈડ લાઈન હવે પછી જાહેર કરવામાં આવશે.
દેશની રાજધાની દિલ્હીમાં કોરોનાના ઓમિક્રોન વેરિએન્ટના વધી રહેલા કેસના પગલે હવે સરકારે યેલો એલર્ટ જાહેર કર્યુ છે.
દિલ્હી રાજ્ય સરકારના કહેવા પ્રમાણે દિલ્હીમાં પ્રતિબંધોનુ પ્રમાણ વધશે.જોકે મુખ્યમંત્રી અરિવંદ કેજરીવાલે કહ્યુ હતુ કે, કોરોનાના કેસ વધ્યા છે પણ વેન્ટિલેટર કે ઓક્સિજનનો ઉપયોગ વધ્યો નથી.દિલ્હીમાં સરકાર અગાઉના મુકાબલે 10 ગણી વધારે તૈયાર છે.યેલો એલર્ટ હેઠળ કયા પ્રકારના પ્રતિબંધો લાગુ કરવામાં આવશે તેની ગાઈડ લાઈન હવે પછી જાહેર કરવામાં આવશે.