Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કોરોના વાયરસની મહામારી સામે વિશ્વ લાચાર બની ગયુ છે. અત્યાર સુધી 22 હજારથી વધુ લોકોના મોત થયા છે. બીજી તરફ કેટલાક એવા પણ લોકો છે જે રાહત આપવાનું કામ કરી રહ્યા છે. પોતાની દરિયાદિલી માટે જાણીતા વિપ્રોના ચેરપર્સન અઝીમ પ્રેમજીએ ફરી એક વખત માનવતા માટે મોટુ પગલુ ભર્યુ છે. અઝીમ પ્રેમજીએ 50 હજાર કરોડ રૂપિયા ચેરિટીમાં દાન કરવાની જાહેરાત કરી છે.

કોરોના વાયરસની મહામારી સામે વિશ્વ લાચાર બની ગયુ છે. અત્યાર સુધી 22 હજારથી વધુ લોકોના મોત થયા છે. બીજી તરફ કેટલાક એવા પણ લોકો છે જે રાહત આપવાનું કામ કરી રહ્યા છે. પોતાની દરિયાદિલી માટે જાણીતા વિપ્રોના ચેરપર્સન અઝીમ પ્રેમજીએ ફરી એક વખત માનવતા માટે મોટુ પગલુ ભર્યુ છે. અઝીમ પ્રેમજીએ 50 હજાર કરોડ રૂપિયા ચેરિટીમાં દાન કરવાની જાહેરાત કરી છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ