Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

શું મોદી સરનેમ કેસમાં રાહુલ ગાંધી સામેનો ચુકાદો યથાવત્ રહેશે કે પછી તેમને આ મામલે રાહત મળશે. આ અંગે આ જે નિર્ણય લેવાશે. આ મામલે આજે ગુજરાત હાઈકોર્ટ પોતાનો ચુકાદો આપશે. કોર્ટ સવારે 11 વાગ્યે ચુકાદો આપશે. આ માનહાનિ કેસમાં ગુજરાત હાઈકોર્ટ આદેશ પસાર કર્યા બાદ સવારે તેનું કામ શરૂ કરશે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ