Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

સંસદમાં બે કૃષિ સંબંધી વિધેયક પસાર થયા ત્યારથી વિરોધપક્ષ અને સત્તાધારી પક્ષ આમનેસામને છે. કોંગ્રેસના મહામંત્રી પ્રિયંકા ગાંધી વાડ્રાએ ભાજપ સરકાર પર પ્રહારો કરતાં કહ્યું છે કે ખેડૂત હિત સંબંધી એમએસપી જોગવાઇઓમાં કોઇ ફેરફાર ના હોય તો સરકાર લઘુતમ ટેકાના ભાવની જોગવાઇનો વિધેયકમાં સમાવેશ કરવાથી સરકાર શા માટે ડરી રહી છે?
બીજી તરફ વિરોધપક્ષના સભ્યોને સસ્પેન્ડ કરવામાં આવતાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે મોદી સરકાર નિરંકુશ બની રહી છે. સરકાર બિનલોકશાહી ઢબે વિરોધપક્ષના અવાજને દબાવી રહી છે. રાહુલે ટ્વિટ કરીને વધુમાં જણાવ્યું હતું કે, ‘આ સર્વજ્ઞા સરકારના અંતહીન અહંકારે સમગ્ર દેશ સમક્ષ આર્થિક સંકટ ખડું કરી દીધું છે.’
 

સંસદમાં બે કૃષિ સંબંધી વિધેયક પસાર થયા ત્યારથી વિરોધપક્ષ અને સત્તાધારી પક્ષ આમનેસામને છે. કોંગ્રેસના મહામંત્રી પ્રિયંકા ગાંધી વાડ્રાએ ભાજપ સરકાર પર પ્રહારો કરતાં કહ્યું છે કે ખેડૂત હિત સંબંધી એમએસપી જોગવાઇઓમાં કોઇ ફેરફાર ના હોય તો સરકાર લઘુતમ ટેકાના ભાવની જોગવાઇનો વિધેયકમાં સમાવેશ કરવાથી સરકાર શા માટે ડરી રહી છે?
બીજી તરફ વિરોધપક્ષના સભ્યોને સસ્પેન્ડ કરવામાં આવતાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે મોદી સરકાર નિરંકુશ બની રહી છે. સરકાર બિનલોકશાહી ઢબે વિરોધપક્ષના અવાજને દબાવી રહી છે. રાહુલે ટ્વિટ કરીને વધુમાં જણાવ્યું હતું કે, ‘આ સર્વજ્ઞા સરકારના અંતહીન અહંકારે સમગ્ર દેશ સમક્ષ આર્થિક સંકટ ખડું કરી દીધું છે.’
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ