કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી આજે ગોવા પહોંચ્યા છે. તેમણે અહીંના માછીમાર સમુદાય સાથે વાતચીત કરી હતી.
તેમણે કહ્યુ હતુ કે, અમે ગોવાને પ્રદુષિત નહીં થવા દઈએ. કોંગ્રેસ પર્યાવરણની રક્ષા કરશે. અમે છત્તીસગઢમાં ચૂંટણી લડ્યા હતા અને ખેડૂતોનુ દેવુ માફ કરવાનો વાયદો કર્યો હતો. આ વાયદો પૂરો કર્યો છે. પંજાબ અને કર્ણાટકમાં પણ કોંગ્રેસે પોતાના વાયદા પૂરા કર્યા છે તે તમે જોઈ શકો છે. અમારા ચૂંટણી ઢંઢેરામાં વાયદા નથી કરાતા પણ ગેરન્ટી આપવામાં આવે છે.
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી આજે ગોવા પહોંચ્યા છે. તેમણે અહીંના માછીમાર સમુદાય સાથે વાતચીત કરી હતી.
તેમણે કહ્યુ હતુ કે, અમે ગોવાને પ્રદુષિત નહીં થવા દઈએ. કોંગ્રેસ પર્યાવરણની રક્ષા કરશે. અમે છત્તીસગઢમાં ચૂંટણી લડ્યા હતા અને ખેડૂતોનુ દેવુ માફ કરવાનો વાયદો કર્યો હતો. આ વાયદો પૂરો કર્યો છે. પંજાબ અને કર્ણાટકમાં પણ કોંગ્રેસે પોતાના વાયદા પૂરા કર્યા છે તે તમે જોઈ શકો છે. અમારા ચૂંટણી ઢંઢેરામાં વાયદા નથી કરાતા પણ ગેરન્ટી આપવામાં આવે છે.