Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

આપણે હંમેશા સાંભળતા કે જોતા આવ્યાં છીએકે, આ બંદર પર હવે આ નંબરનું સિગ્નલ લાગ્યું. તો શું તમને ખ્યાલ છે ક્યા નંબરનું સિગ્નલ ક્યારે લગાવવામાં આવે છે. અને ક્યા સિગ્નલનો શું અર્થ હોય છે. ખુબ રસપ્રદ છે આ માહિતી. હાલ ગુજરાત પર વિશાશક વાવાઝોડા તૌકતેનું સંકટ તોળાઈ રહ્યું છે. આ સ્થિતિમાં દરિયા પર બદલાતી પરિસ્થિતિ મુજબ અલગ અલગ સિગ્નલ લગાવીને સુચના આપવામાં આવી રહી છે. ત્યારે સિગ્નલનો શું અર્થ હોય છે એ પણ જાણી લઈએ.

કુલ 1 થી 12 નંબર સુધીના હોય છે સિગ્નલઃ

1. નંબરનું સિગ્નલ
હવા તોફાની નથી. વાવાઝોડું આવશે કે નહીં તેની નિશાની હોય છે. પવનની ગતિ 1-5 કિમી

2. નંબરનું સિગ્નલ
વાવાઝોડું સક્રિય થયું છે. આ નંબરનું સિગ્નલ દર્શાવે છે કે દરિયામાં જતી હોડીને સમુદ્રી બળનો સામનો કરવો પડશે. પવનની ગતિ 6થી 12 કિમી 

3. નબરનું સિગ્નલ
હવાથી બંદર ભયમાં છે. પવનની ગતિ 13થી 20 કિમી

4. નંબરનું સિગ્નલ
વાવાઝોડાના કારણે બંદર જોખમમાં છે. પરંતુ જોખમ એટલું  ગંભીર નથી કે જેના માટે કોઈ સાવચેતીના પગલા લેવા પડે. પવનની ગતિ 21થી 29 કિમી

5. નંબરનું સિગ્નલ
સાધારણ પ્રકારનું વાવાઝોડું બંદરથી પસાર થવાની સંભાવ છે. જેથી બંદર પર ભારે પવન ફુંકાવાની સંભાવના છે. પવનની ગતિ 30થી 39 કિમી

6. નંબરનું સિગ્નલ 
વાવાઝોડું બંદરની ઉતર દિશા તરફનો કિનારાઓ ઓળંગવાની સંભાવના જેથી બંદર ઉપર અતિભારે પવન ફુંકાઈ શકે છે. પવનની ગતિ 40થી 49 કિમી

7. નંબરનું સિગ્નલ (ભય) 
બંદરને ભારે તોફાની પવનનો સામનો કરવો પડશે. પવનની ગતિ 50થી 61 કિમી


8.નંબરનું સિગ્નલ 
ભારે જોરવાળું વાવાઝોડું પસાર થવું જેથી બંદરે તોફાની પવનનો અનુભવ થાય. પવનની ગતિ 62થી 74 કિમી

9. નંબરનું સિગ્નલ
બંદરને ભારે તોફાની પવનનો અનુભવ થવાની શક્યતા છે. પવનની ગતિ 75થી 88 કિમી

10. નંબરનું સિગ્નલ 
ભારે જોરવાળું વાવાઝોડું  બંદર ઉપર થઈને પસાર થવાની શક્યતા છે. આ સ્થિતિ મહાભય દર્શાવે છે.  પવનની ગતિ 89થી 102 કિમી

11 નંબરનું સિગ્નલ 
અત્યંત ભયંકર પવન ફુંકાવાની શક્યતા, તાર વ્યવહાર બંધ થાય, ખુબ જ ખરાબ હવામાનનો અનુભવ થઈ શકે છે. આ સિગ્નલ અત્યંત ભયજનક ગણાય. પવનની ગતિ 103થી 118 કિમી અને સમુદ્રમાં વિઝિબલીટી ઝીરો

12 નંબરનું સિગ્નલ
પવનની ઝડપ 119થી 220 કિમી

આપણે હંમેશા સાંભળતા કે જોતા આવ્યાં છીએકે, આ બંદર પર હવે આ નંબરનું સિગ્નલ લાગ્યું. તો શું તમને ખ્યાલ છે ક્યા નંબરનું સિગ્નલ ક્યારે લગાવવામાં આવે છે. અને ક્યા સિગ્નલનો શું અર્થ હોય છે. ખુબ રસપ્રદ છે આ માહિતી. હાલ ગુજરાત પર વિશાશક વાવાઝોડા તૌકતેનું સંકટ તોળાઈ રહ્યું છે. આ સ્થિતિમાં દરિયા પર બદલાતી પરિસ્થિતિ મુજબ અલગ અલગ સિગ્નલ લગાવીને સુચના આપવામાં આવી રહી છે. ત્યારે સિગ્નલનો શું અર્થ હોય છે એ પણ જાણી લઈએ.

કુલ 1 થી 12 નંબર સુધીના હોય છે સિગ્નલઃ

1. નંબરનું સિગ્નલ
હવા તોફાની નથી. વાવાઝોડું આવશે કે નહીં તેની નિશાની હોય છે. પવનની ગતિ 1-5 કિમી

2. નંબરનું સિગ્નલ
વાવાઝોડું સક્રિય થયું છે. આ નંબરનું સિગ્નલ દર્શાવે છે કે દરિયામાં જતી હોડીને સમુદ્રી બળનો સામનો કરવો પડશે. પવનની ગતિ 6થી 12 કિમી 

3. નબરનું સિગ્નલ
હવાથી બંદર ભયમાં છે. પવનની ગતિ 13થી 20 કિમી

4. નંબરનું સિગ્નલ
વાવાઝોડાના કારણે બંદર જોખમમાં છે. પરંતુ જોખમ એટલું  ગંભીર નથી કે જેના માટે કોઈ સાવચેતીના પગલા લેવા પડે. પવનની ગતિ 21થી 29 કિમી

5. નંબરનું સિગ્નલ
સાધારણ પ્રકારનું વાવાઝોડું બંદરથી પસાર થવાની સંભાવ છે. જેથી બંદર પર ભારે પવન ફુંકાવાની સંભાવના છે. પવનની ગતિ 30થી 39 કિમી

6. નંબરનું સિગ્નલ 
વાવાઝોડું બંદરની ઉતર દિશા તરફનો કિનારાઓ ઓળંગવાની સંભાવના જેથી બંદર ઉપર અતિભારે પવન ફુંકાઈ શકે છે. પવનની ગતિ 40થી 49 કિમી

7. નંબરનું સિગ્નલ (ભય) 
બંદરને ભારે તોફાની પવનનો સામનો કરવો પડશે. પવનની ગતિ 50થી 61 કિમી


8.નંબરનું સિગ્નલ 
ભારે જોરવાળું વાવાઝોડું પસાર થવું જેથી બંદરે તોફાની પવનનો અનુભવ થાય. પવનની ગતિ 62થી 74 કિમી

9. નંબરનું સિગ્નલ
બંદરને ભારે તોફાની પવનનો અનુભવ થવાની શક્યતા છે. પવનની ગતિ 75થી 88 કિમી

10. નંબરનું સિગ્નલ 
ભારે જોરવાળું વાવાઝોડું  બંદર ઉપર થઈને પસાર થવાની શક્યતા છે. આ સ્થિતિ મહાભય દર્શાવે છે.  પવનની ગતિ 89થી 102 કિમી

11 નંબરનું સિગ્નલ 
અત્યંત ભયંકર પવન ફુંકાવાની શક્યતા, તાર વ્યવહાર બંધ થાય, ખુબ જ ખરાબ હવામાનનો અનુભવ થઈ શકે છે. આ સિગ્નલ અત્યંત ભયજનક ગણાય. પવનની ગતિ 103થી 118 કિમી અને સમુદ્રમાં વિઝિબલીટી ઝીરો

12 નંબરનું સિગ્નલ
પવનની ઝડપ 119થી 220 કિમી

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ