Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના  વધી રહેલા કેસ જોતા રાજ્ય સરકારે વીકેન્ડ પર લૉકડાઉન લગાવવાનો નિર્ણય કર્યો છે. રવિવારે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ મંત્રીમંડળની બેઠક બોલાવી હતી. આ બેઠકમાં ઠાકરેએ પ્રદેશમાં સંપૂર્ણ લૉકડાઉન પર ભાર આપ્યો હતો. જોકે મંત્રીમંડળે તેનો વિરોધ કર્યો હતો. જે પછી શનિવાર અને રવિવારે લૉકડાઉન લગાવવાની જાહેરાત કરી છે. એનસીપી નેતા નવાબ મલિકે આ વાતની પૃષ્ટિ કરી છે.
 

મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના  વધી રહેલા કેસ જોતા રાજ્ય સરકારે વીકેન્ડ પર લૉકડાઉન લગાવવાનો નિર્ણય કર્યો છે. રવિવારે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ મંત્રીમંડળની બેઠક બોલાવી હતી. આ બેઠકમાં ઠાકરેએ પ્રદેશમાં સંપૂર્ણ લૉકડાઉન પર ભાર આપ્યો હતો. જોકે મંત્રીમંડળે તેનો વિરોધ કર્યો હતો. જે પછી શનિવાર અને રવિવારે લૉકડાઉન લગાવવાની જાહેરાત કરી છે. એનસીપી નેતા નવાબ મલિકે આ વાતની પૃષ્ટિ કરી છે.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ