કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને વેક્સિનેશન ઉપરાંત કોવિડ પ્રબંધનની તાજેતરની અને વિસ્તૃત માહિતી આપી હતી. સોમવારે સવારે યોજાનારી સુનાવણી પહેલા કેન્દ્ર સરકારે રવિવારે સાંજે 218 પેજનું સોગંદનામુ ધર્યું હતું જેમાં કોર્ટના તમામ સવાલોનો જવાબ આપવામાં આવ્યો છે.
કેન્દ્ર સરકારે પોતાની વેક્સિનેશન નીતિના બચાવમાં સુપ્રીમ કોર્ટને આ મામલે કોર્ટના હસ્તક્ષેપની જરૂર નથી તેમ કહ્યું હતું. કેન્દ્રએ જણાવ્યું કે, કોરોનાનો કોઈ પણ દર્દી દેશભરની કોઈ પણ હોસ્પિટલમાં દાખલ થઈ શકે છે. મતલબ કે આરટીપીસીઆર રિપોર્ટ કે અન્ય શહેરમાં રહેતા હોય તેના આધાર કાર્ડની જરૂર નહીં પડે.
કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને વેક્સિનેશન ઉપરાંત કોવિડ પ્રબંધનની તાજેતરની અને વિસ્તૃત માહિતી આપી હતી. સોમવારે સવારે યોજાનારી સુનાવણી પહેલા કેન્દ્ર સરકારે રવિવારે સાંજે 218 પેજનું સોગંદનામુ ધર્યું હતું જેમાં કોર્ટના તમામ સવાલોનો જવાબ આપવામાં આવ્યો છે.
કેન્દ્ર સરકારે પોતાની વેક્સિનેશન નીતિના બચાવમાં સુપ્રીમ કોર્ટને આ મામલે કોર્ટના હસ્તક્ષેપની જરૂર નથી તેમ કહ્યું હતું. કેન્દ્રએ જણાવ્યું કે, કોરોનાનો કોઈ પણ દર્દી દેશભરની કોઈ પણ હોસ્પિટલમાં દાખલ થઈ શકે છે. મતલબ કે આરટીપીસીઆર રિપોર્ટ કે અન્ય શહેરમાં રહેતા હોય તેના આધાર કાર્ડની જરૂર નહીં પડે.