Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ઉદ્ધવ ઠાકરેએ CM પદ પરથી રાજીનામું આપ્યા બાદ તેમના પિતરાઈ ભાઈ રાજ ઠાકરે કરેલા ટ્વીટને લઈને ચર્ચા જોવા મળી રહી છે. રાજ ઠાકરેએ ભલે ઉદ્ધવ ઠાકરે સહિત કોઈનો ઉલ્લેખ ન કર્યો હોય પરંતુ તેમના ટ્વીટને રાજકીય ઘટનાક્રમ સાથે જોડીને જોવામાં આવે છે. રાજ ઠાકરેએ લખ્યું છે કે, 'જે દિવસે માણસ પોતાના સૌભાગ્યને જ પોતાની આગવી સિદ્ધિ માનવા લાગે તે દિવસથી તેના પતનનો પ્રવાસ શરૂ થાય છે'. એટલું જ નહી, આ પંક્તિ નીચે રાજ ઠાકરેના હસ્તાક્ષર નોંધાયેલા છે. મરાઠી, હિન્દી અને અંગ્રેજીમાં કરવામાં આવેલ રાજ ઠાકરેના આ ટ્વીટને મુખ્યમંત્રી પદમાં ઉદ્ધવની અધુરી ઈનિંગ્સ પર કટાક્ષ તરીકે જોવામાં આવી રહી છે. 
 

ઉદ્ધવ ઠાકરેએ CM પદ પરથી રાજીનામું આપ્યા બાદ તેમના પિતરાઈ ભાઈ રાજ ઠાકરે કરેલા ટ્વીટને લઈને ચર્ચા જોવા મળી રહી છે. રાજ ઠાકરેએ ભલે ઉદ્ધવ ઠાકરે સહિત કોઈનો ઉલ્લેખ ન કર્યો હોય પરંતુ તેમના ટ્વીટને રાજકીય ઘટનાક્રમ સાથે જોડીને જોવામાં આવે છે. રાજ ઠાકરેએ લખ્યું છે કે, 'જે દિવસે માણસ પોતાના સૌભાગ્યને જ પોતાની આગવી સિદ્ધિ માનવા લાગે તે દિવસથી તેના પતનનો પ્રવાસ શરૂ થાય છે'. એટલું જ નહી, આ પંક્તિ નીચે રાજ ઠાકરેના હસ્તાક્ષર નોંધાયેલા છે. મરાઠી, હિન્દી અને અંગ્રેજીમાં કરવામાં આવેલ રાજ ઠાકરેના આ ટ્વીટને મુખ્યમંત્રી પદમાં ઉદ્ધવની અધુરી ઈનિંગ્સ પર કટાક્ષ તરીકે જોવામાં આવી રહી છે. 
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ