Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

પીએમ મોદીના સંસદીય મત વિસ્તાર વારાણસીથી કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ યુપીના ચૂંટણી પ્રચારની શરૂઆત કરવાની જાહેરાત કરેલી છે.
10 ઓક્ટોબર એટલે કે રવિવારે પ્રિયંકા ગાંધી વારાણસી પહોંચવાના છે ત્યારે કોંગ્રેસના યુવા કાર્યકરોએ પ્રિયંકા ગાંધીને દુર્ગા માતાના સ્વરૂપમાં દર્શાવતુ પોસ્ટર શહેરમાં લગાડતા તેને લઈને વિવાદ પણ થયો છે. આ પ્રકારના પોસ્ટરો શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં લગાવાઈ રહ્યા છે. કાર્યકરોનુ કહેવુ છે કે, પ્રિયંકા ગાંધી ખેડૂતો માટે દુર્ગા માતા જેવા છે. ખેડૂતોના હત્યારાઓને સજા અપાવવા માટે તેમણે અવતાર લીધો છે. આ પોસ્ટરો હરીશ મિશ્રા નામના કોંગી નેતાએ બહાર પાડ્યા છે.
 

પીએમ મોદીના સંસદીય મત વિસ્તાર વારાણસીથી કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ યુપીના ચૂંટણી પ્રચારની શરૂઆત કરવાની જાહેરાત કરેલી છે.
10 ઓક્ટોબર એટલે કે રવિવારે પ્રિયંકા ગાંધી વારાણસી પહોંચવાના છે ત્યારે કોંગ્રેસના યુવા કાર્યકરોએ પ્રિયંકા ગાંધીને દુર્ગા માતાના સ્વરૂપમાં દર્શાવતુ પોસ્ટર શહેરમાં લગાડતા તેને લઈને વિવાદ પણ થયો છે. આ પ્રકારના પોસ્ટરો શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં લગાવાઈ રહ્યા છે. કાર્યકરોનુ કહેવુ છે કે, પ્રિયંકા ગાંધી ખેડૂતો માટે દુર્ગા માતા જેવા છે. ખેડૂતોના હત્યારાઓને સજા અપાવવા માટે તેમણે અવતાર લીધો છે. આ પોસ્ટરો હરીશ મિશ્રા નામના કોંગી નેતાએ બહાર પાડ્યા છે.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ