કોરોના વાયરસ મહામારીને કારણે હોમ ક્વોરન્ટાઈન લોકો પર નજર રાખવા માટે કેન્દ્ર સરકારે રાજ્યોને મોબાઈન ફોન ટ્રેકિંગ ટેક્નિકનો ઉપયોગ કરવા જણાવ્યું છે. કેન્દ્રીય કેબિનેટ સચિવ રાજીવ ગૌબાની અધ્યક્ષતામાં રાજ્ય સરકારોના અધિકારીઓની સાથેની બેઠકમાં રાજ્યોનને મોબાઈલ ટ્રેકિંગનો ઉપયોગની વાત કરી છે. બેઠકમાં કેટલાક રાજ્યોએ સવાલ ઉભા કર્યા હતા કે તેમને હોમ ક્વોરન્ટાઈનમાં રહી રહેલા લોકો પર નજર રાખવામાં મુશ્કેલી પડી રહી છે.
રાજીવ ચૌબેએ હોમ ક્વોરન્ટાઈનમાં રહી રહેલા લોકોને મોબાઈલ દ્વારા ટ્રેક કરવાની સલાહ આપી હતી. તેમણે જણાવ્યું કે, જ્યારે પણ લોકોને હોમ ક્વોરાન્ટાઈનમાં રહેવા માટે કહેવામાં આવે ત્યારે અધિકારી તેમને તમામ ગાઈડલાઈન્સ અંગે માહિતી આપે.
કોરોના વાયરસ મહામારીને કારણે હોમ ક્વોરન્ટાઈન લોકો પર નજર રાખવા માટે કેન્દ્ર સરકારે રાજ્યોને મોબાઈન ફોન ટ્રેકિંગ ટેક્નિકનો ઉપયોગ કરવા જણાવ્યું છે. કેન્દ્રીય કેબિનેટ સચિવ રાજીવ ગૌબાની અધ્યક્ષતામાં રાજ્ય સરકારોના અધિકારીઓની સાથેની બેઠકમાં રાજ્યોનને મોબાઈલ ટ્રેકિંગનો ઉપયોગની વાત કરી છે. બેઠકમાં કેટલાક રાજ્યોએ સવાલ ઉભા કર્યા હતા કે તેમને હોમ ક્વોરન્ટાઈનમાં રહી રહેલા લોકો પર નજર રાખવામાં મુશ્કેલી પડી રહી છે.
રાજીવ ચૌબેએ હોમ ક્વોરન્ટાઈનમાં રહી રહેલા લોકોને મોબાઈલ દ્વારા ટ્રેક કરવાની સલાહ આપી હતી. તેમણે જણાવ્યું કે, જ્યારે પણ લોકોને હોમ ક્વોરાન્ટાઈનમાં રહેવા માટે કહેવામાં આવે ત્યારે અધિકારી તેમને તમામ ગાઈડલાઈન્સ અંગે માહિતી આપે.