Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

મુંબઈમાં એનસીપીના દિગ્ગજ નેતા અને પ્રખ્યાત ફિલ્મ હસ્તીઓ સાથે નજીક ઘરોબો ધરાવતા બાબા સિદ્દીકીની હત્યાના તાર યુપીના બહરાઈચ સાથે જોડાયેલા જોવા મળ્યા છે. બાબા સિદ્દીકીની શનિવારે રાત્રે મુંબઈમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.
આ હત્યામાં ત્રણ આરોપી હોવાનું સામે આવ્યું છે, જેમનું નામ શિવા ગૌતમ, ધર્મરાજ કશ્યપ અને ગુરમેલ સિંહ છે, જેમાંથી શિવા અને ધર્મરાજ બંને યુપીના બહરાઈચના રહેવાશી છે, રવિવારે મુંબઈ પોલીસની સૂચના પર સ્થાનિક પોલીસ શિવા અને ધર્મરાજ નામના બંને આરોપીના ઘરે પહોંચી અને તેમના પરિવારજનોની પૂછપરછ કરી.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ