આગ્રા-લખનૌ એક્સપ્રેસ-વે પર બુધવાર રાત્રે બસ દુર્ઘટનામાં ચાર લોકોના મોત થયા છે. ઘટના સ્થળ પર જિલ્લાની પોલીસ અને સ્થાનિક તંત્રની ટીમ બચાવ કાર્યમાં જોડાઇ છે. આ અકસ્માતમાં 30થી વધુ લોકો ઘાયલ થયા છે.
આગ્રા-લખનૌ એક્સપ્રેસ-વે પર બુધવાર રાત્રે બસ દુર્ઘટનામાં ચાર લોકોના મોત થયા છે. ઘટના સ્થળ પર જિલ્લાની પોલીસ અને સ્થાનિક તંત્રની ટીમ બચાવ કાર્યમાં જોડાઇ છે. આ અકસ્માતમાં 30થી વધુ લોકો ઘાયલ થયા છે.