Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કેન્દ્રીય ગૃહમંત્રાલયે શનિવારે અનલોક ૪.૦ની ગાઇડલાઇન જારી કરી હતી. કેન્દ્ર સરકાર દ્વારા જારી કરાયેલી અનલોક ૪.૦ની ગાઇડલાઇન ૩૦મી સપ્ટેમ્બર સુધી અમલમાં રહેશે. દેશમાં હવે મેટ્રો રેલવેને ૭મી સપ્ટેમ્બરથી તબક્કાવાર શરૂ કરવાની પરવાનગી આપી દેવામાં આવી છે. ૨૧મી સપ્ટેમ્બરથી સામાજિક, શૈક્ષણિક, સ્પોર્ટ્સ, મનોરંજન, સાંસ્કૃતિક, ધાર્મિક અને રાજકીય સમારોહને પરવાનગી અપાઈ છે. આ પ્રકારના સમારોહમાં મહત્તમ ૧૦૦ વ્યક્તિ હાજર રહી શકશે. જોકે આ પ્રકારના સમારોહમાં ફેસ માસ્ક ફરજિયાત રહેશે. સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવું પડશે અને સમારોહના સ્થળે થર્મલ સ્ક્રીનિંગ અને હેન્ડ વોશ અથવા સેનિટાઇઝરની વ્યવસ્થા ફરજિયાત રહેશે. ઓપન એર થિયેટરને ૨૧મી સપ્ટેમ્બરથી ખોલવા પરવાનગી આપવામાં આવી છે. પરંતુ શાળા, કોલેજ, કોચિંગ સંસ્થાનો ૩૦મી સપ્ટેમ્બર સુધી બંધ રહેશે.
 

કેન્દ્રીય ગૃહમંત્રાલયે શનિવારે અનલોક ૪.૦ની ગાઇડલાઇન જારી કરી હતી. કેન્દ્ર સરકાર દ્વારા જારી કરાયેલી અનલોક ૪.૦ની ગાઇડલાઇન ૩૦મી સપ્ટેમ્બર સુધી અમલમાં રહેશે. દેશમાં હવે મેટ્રો રેલવેને ૭મી સપ્ટેમ્બરથી તબક્કાવાર શરૂ કરવાની પરવાનગી આપી દેવામાં આવી છે. ૨૧મી સપ્ટેમ્બરથી સામાજિક, શૈક્ષણિક, સ્પોર્ટ્સ, મનોરંજન, સાંસ્કૃતિક, ધાર્મિક અને રાજકીય સમારોહને પરવાનગી અપાઈ છે. આ પ્રકારના સમારોહમાં મહત્તમ ૧૦૦ વ્યક્તિ હાજર રહી શકશે. જોકે આ પ્રકારના સમારોહમાં ફેસ માસ્ક ફરજિયાત રહેશે. સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવું પડશે અને સમારોહના સ્થળે થર્મલ સ્ક્રીનિંગ અને હેન્ડ વોશ અથવા સેનિટાઇઝરની વ્યવસ્થા ફરજિયાત રહેશે. ઓપન એર થિયેટરને ૨૧મી સપ્ટેમ્બરથી ખોલવા પરવાનગી આપવામાં આવી છે. પરંતુ શાળા, કોલેજ, કોચિંગ સંસ્થાનો ૩૦મી સપ્ટેમ્બર સુધી બંધ રહેશે.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ