કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. આ મામલે સ્મૃતિ ઇરાનીએ પોતાના અધિકૃત ટ્વિટર એકાઉન્ટથી ટ્વીટ કરીને જાણકારી આપી છે. સ્મૃતિના કોરોનાના રિપોર્ટ પોઝિટિવ આવ્યા પછી તેમણે તાજેતરમાં જ તેના સંપર્કમાં આવેલા લોકોને પણ પરીક્ષણ કરાવવાની અપીલ કરી છે. કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા પછી, કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી તેવા સ્મૃતિ ઈરાનીએ પોતાને આઇસોલેટ કર્યા છે.
કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. આ મામલે સ્મૃતિ ઇરાનીએ પોતાના અધિકૃત ટ્વિટર એકાઉન્ટથી ટ્વીટ કરીને જાણકારી આપી છે. સ્મૃતિના કોરોનાના રિપોર્ટ પોઝિટિવ આવ્યા પછી તેમણે તાજેતરમાં જ તેના સંપર્કમાં આવેલા લોકોને પણ પરીક્ષણ કરાવવાની અપીલ કરી છે. કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા પછી, કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી તેવા સ્મૃતિ ઈરાનીએ પોતાને આઇસોલેટ કર્યા છે.