Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર (UNHRC) હાઇ કમિશનરે સંશોધિત નાગરિકતા કાયદા (CAA) પર સુપ્રીમ કોર્ટમાં હસ્તક્ષેપ અરજી દાખલ કરી છે અને જિનેવામાં ભારતના સ્થાયી દૂતાવાસને તેની જાણકારી આપી છે. વિદેશ મંત્રાલયે મંગળવારે આ અંગે જાણકારી આપી હતી. જે અંગે ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે કહ્યું કે, નાગરિકતા સુધારણા કાયદો (CAA) ભારતનો આંતરિક મામલો છે અને આ કાયદો બનાવનારી ભારતીય સંસદના સંપ્રભુતાના અધિકારથી સંબંધિત છે... અમે સ્પષ્ટપણે માનીએ છીએ કે ભારતની સાર્વભૌમત્વ સંબંધિત મુદ્દાઓ પર કોઈ વિદેશી પક્ષનો અધિકાર નથી.

સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર (UNHRC) હાઇ કમિશનરે સંશોધિત નાગરિકતા કાયદા (CAA) પર સુપ્રીમ કોર્ટમાં હસ્તક્ષેપ અરજી દાખલ કરી છે અને જિનેવામાં ભારતના સ્થાયી દૂતાવાસને તેની જાણકારી આપી છે. વિદેશ મંત્રાલયે મંગળવારે આ અંગે જાણકારી આપી હતી. જે અંગે ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે કહ્યું કે, નાગરિકતા સુધારણા કાયદો (CAA) ભારતનો આંતરિક મામલો છે અને આ કાયદો બનાવનારી ભારતીય સંસદના સંપ્રભુતાના અધિકારથી સંબંધિત છે... અમે સ્પષ્ટપણે માનીએ છીએ કે ભારતની સાર્વભૌમત્વ સંબંધિત મુદ્દાઓ પર કોઈ વિદેશી પક્ષનો અધિકાર નથી.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ