Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે ઉત્તર પ્રદેશના મહોલામાં ગરીબી રેખા નીચે રહેતા લાભાર્થીઓની વચ્ચે એલપીજીનું કનેક્શન વિતરિત કરી પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના બીજા ચરણ ની શરૂઆત કરી છે. વડાપ્રધાન મોદીએ આ અવસર પર વીડિયો કોન્ફરન્સના માધ્યમથી આ યોજનાના લાભાર્થીઓ સાથે સંવાદ પણ કર્યો. કેન્દ્રીય પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રી હરદીપ સિંહ પુરી (Hardeep Singh Puri) અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ (Yogi Adityanath) પણ આ દરમિયાન ઉપસ્થિત રહ્યા.
 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે ઉત્તર પ્રદેશના મહોલામાં ગરીબી રેખા નીચે રહેતા લાભાર્થીઓની વચ્ચે એલપીજીનું કનેક્શન વિતરિત કરી પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના બીજા ચરણ ની શરૂઆત કરી છે. વડાપ્રધાન મોદીએ આ અવસર પર વીડિયો કોન્ફરન્સના માધ્યમથી આ યોજનાના લાભાર્થીઓ સાથે સંવાદ પણ કર્યો. કેન્દ્રીય પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રી હરદીપ સિંહ પુરી (Hardeep Singh Puri) અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ (Yogi Adityanath) પણ આ દરમિયાન ઉપસ્થિત રહ્યા.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ