Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

મહારાષ્ટ્ર ના 19મા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા બાદ સહ્યાદ્રી ગેસ્ટ હાઉસમાં ઉદ્ધવ ઠાકરે એ કેબિનેટની પહેલી બેઠક કરી. બેઠક બાદ પ્રેસ કૉન્ફરન્સમાં જનતાને વિશ્વાસ અપાવ્યો કે મહારાષ્ટ્રમાં સારી સરકાર આપશે અને ખેડૂતોની ખુશહાલી માટે કામ કરશે. તેઓ એક-બે દિવસમાં ખેડૂતોના કલ્યાણની યોજનાઓની જાહેરાત કરશે. મુખ્યમંત્રી ઠાકરેએ રાયગઢ ના શિવાજી કિલ્લાના પુનરુદ્ધાર કરવા માટે 20 કરોડ રૂપિયાનું ફંડ ફાળવવાની જાહેરાત કરી.
 

મહારાષ્ટ્ર ના 19મા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા બાદ સહ્યાદ્રી ગેસ્ટ હાઉસમાં ઉદ્ધવ ઠાકરે એ કેબિનેટની પહેલી બેઠક કરી. બેઠક બાદ પ્રેસ કૉન્ફરન્સમાં જનતાને વિશ્વાસ અપાવ્યો કે મહારાષ્ટ્રમાં સારી સરકાર આપશે અને ખેડૂતોની ખુશહાલી માટે કામ કરશે. તેઓ એક-બે દિવસમાં ખેડૂતોના કલ્યાણની યોજનાઓની જાહેરાત કરશે. મુખ્યમંત્રી ઠાકરેએ રાયગઢ ના શિવાજી કિલ્લાના પુનરુદ્ધાર કરવા માટે 20 કરોડ રૂપિયાનું ફંડ ફાળવવાની જાહેરાત કરી.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ