મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી એકવાર ગરમાવો આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નતા એકનાથ ખડસે બહુ જલદી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)માં જોડાઈ શકે છે. રાજ્ય સરકારમાં મંત્રી જયંત પાટીલે દાવો કર્યો છે કે શુક્રવારે બપોરે એકનાથ ખડસે એનસીપીમાં સામેલ થશે. શુક્રવારે બપોરે 2 વાગે એકનાથ ખડસેને એનસીપીની સદસ્યતા લઈ શકે છે.
મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી એકવાર ગરમાવો આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નતા એકનાથ ખડસે બહુ જલદી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)માં જોડાઈ શકે છે. રાજ્ય સરકારમાં મંત્રી જયંત પાટીલે દાવો કર્યો છે કે શુક્રવારે બપોરે એકનાથ ખડસે એનસીપીમાં સામેલ થશે. શુક્રવારે બપોરે 2 વાગે એકનાથ ખડસેને એનસીપીની સદસ્યતા લઈ શકે છે.