Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કેન્દ્ર સરકાર દ્વારા બનાવવામાં આવેલ રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની આજે પ્રથમ બેઠક આજે મળશે. દિલ્હીમાં ગ્રેટર કૈલાશમાં હિંદુ પક્ષના વકીલ કે.પરાસરનનાં ઘરે આ બેઠકનું આયોજન કરાયું છે. આ બેઠકમાં અયોધ્યાના 5 આગેવાનો પણ હાજરી આપશે. બેઠકમાં મંદિર નિર્માણના મુહૂર્તથી લઈને કામ પૂર્ણ થવા સુધીની તમામ બાબતોની ચર્ચા કરવામાં આવશે.

કેન્દ્ર સરકાર દ્વારા બનાવવામાં આવેલ રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની આજે પ્રથમ બેઠક આજે મળશે. દિલ્હીમાં ગ્રેટર કૈલાશમાં હિંદુ પક્ષના વકીલ કે.પરાસરનનાં ઘરે આ બેઠકનું આયોજન કરાયું છે. આ બેઠકમાં અયોધ્યાના 5 આગેવાનો પણ હાજરી આપશે. બેઠકમાં મંદિર નિર્માણના મુહૂર્તથી લઈને કામ પૂર્ણ થવા સુધીની તમામ બાબતોની ચર્ચા કરવામાં આવશે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ