આજે સમગ્ર દેશમાં 'અક્ષય તૃતીયા'નુ પર્વ પૂરા જોશ અને શ્રદ્ધા સાથે મનાવવામાં આવી રહ્યો છે. કાશીના ગંગા ઘાટ પર આસ્થાની ડૂબકી લગાવવા માટે સવારથી જ ભક્તોએ ભીડ જમા થઈ ગઈ છે. એવુ માનવામાં આવે છે કે આજના દિવસે જે પણ કામ કરવામાં આવે છે તેનો ક્ષય નથી થતો અને આના કારણે લોકો આજે બધા શુભ અને મંગળ કામો કરવાની કોશિશ કરે છે.
આજે સમગ્ર દેશમાં 'અક્ષય તૃતીયા'નુ પર્વ પૂરા જોશ અને શ્રદ્ધા સાથે મનાવવામાં આવી રહ્યો છે. કાશીના ગંગા ઘાટ પર આસ્થાની ડૂબકી લગાવવા માટે સવારથી જ ભક્તોએ ભીડ જમા થઈ ગઈ છે. એવુ માનવામાં આવે છે કે આજના દિવસે જે પણ કામ કરવામાં આવે છે તેનો ક્ષય નથી થતો અને આના કારણે લોકો આજે બધા શુભ અને મંગળ કામો કરવાની કોશિશ કરે છે.