Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

રાષ્ટ્રપતિના અભિભાષણ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભા બાદ રાજ્યસભામાં આજે (ગુરુવારે) જવાબ આપ્યો હતો. PM મોદીએ આ દરમિયાન જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવવામાં આવ્યા બાદ ત્યાના વિકાસની વાત કરી હતી. સાથે જ CAAને લઇને થઇ રહેલા પ્રદર્શન તેમજ GST વિશે પણ વાત કરી હતી. મોદીએ આ દરમિયાન વિપક્ષ પર પ્રહાર પણ કર્યા હતા.  PM મોદીએ કહ્યુ કે, પરાજય તમને આટલો પરેશાન કરતો હશે તે મે વિચાર્યુ ન હતું.

PM મોદીએ રાજ્યસભામાં વિપક્ષના નેતાઓ પર હુમલો કરતા કહ્યુ કે તેમણે માઇનોરિટી શબ્દથી ઘણો પ્રેમ છે પરંતુ આ પ્રેમ તેમને પાડોશી દેશના લઘુમતીઓ સાથે કેમ નથી? ત્યાના લઘુમતીઓને લઇને તેમણે પીડા કેમ થઇ રહી છે? વડાપ્રધાને સદનમાં લાલ બહાદુર શાસ્ત્રી, રામ મનોહર લોહિયા અને બાબા સાહેબ ભીમ રાવ આંબેડકરના નિવેદનોનો ઉલ્લેખ કરતા કહ્યુ કે તેમણે પાડોશી દેશોના હિન્દુઓના કલ્યાણની વાત કહી હતી તો શું તેમને પણ સાંપ્રદાયિક કહેવામાં આવશે!

રાષ્ટ્રપતિના અભિભાષણ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભા બાદ રાજ્યસભામાં આજે (ગુરુવારે) જવાબ આપ્યો હતો. PM મોદીએ આ દરમિયાન જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવવામાં આવ્યા બાદ ત્યાના વિકાસની વાત કરી હતી. સાથે જ CAAને લઇને થઇ રહેલા પ્રદર્શન તેમજ GST વિશે પણ વાત કરી હતી. મોદીએ આ દરમિયાન વિપક્ષ પર પ્રહાર પણ કર્યા હતા.  PM મોદીએ કહ્યુ કે, પરાજય તમને આટલો પરેશાન કરતો હશે તે મે વિચાર્યુ ન હતું.

PM મોદીએ રાજ્યસભામાં વિપક્ષના નેતાઓ પર હુમલો કરતા કહ્યુ કે તેમણે માઇનોરિટી શબ્દથી ઘણો પ્રેમ છે પરંતુ આ પ્રેમ તેમને પાડોશી દેશના લઘુમતીઓ સાથે કેમ નથી? ત્યાના લઘુમતીઓને લઇને તેમણે પીડા કેમ થઇ રહી છે? વડાપ્રધાને સદનમાં લાલ બહાદુર શાસ્ત્રી, રામ મનોહર લોહિયા અને બાબા સાહેબ ભીમ રાવ આંબેડકરના નિવેદનોનો ઉલ્લેખ કરતા કહ્યુ કે તેમણે પાડોશી દેશોના હિન્દુઓના કલ્યાણની વાત કહી હતી તો શું તેમને પણ સાંપ્રદાયિક કહેવામાં આવશે!

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ