Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ગુજરાતમાં એકબાજુ વાયુ વાવાઝોડાનું સંકટ ટોળાઈ રહ્યું છે. જો કે ગુરુવારની સવારે ખાનગી હવામાન એજન્સીએ રાહતના સમાચાર આપતાં કહ્યું કે, વાયુ વાવાઝોડું ગુજરાતને ટકરાશે નહીં. પણ વાવાઝોડાને લઈ ગુજરાત સરકાર સચેત છે. અને વાયુ વાવાઝોડાને લઈ એલર્ટ આપ્યું છે. પણ વાવાઝોડાના એલર્ટ વચ્ચે સોમનાથ મંદિર ખુલ્લું રહેતાં અનેક સવાલો ઉભા થઈ રહયા છે. ત્યારે ગુજરાત સરકારના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આ મામલે પ્રતિક્રિયા આપી હતી.


 

ગુજરાતમાં એકબાજુ વાયુ વાવાઝોડાનું સંકટ ટોળાઈ રહ્યું છે. જો કે ગુરુવારની સવારે ખાનગી હવામાન એજન્સીએ રાહતના સમાચાર આપતાં કહ્યું કે, વાયુ વાવાઝોડું ગુજરાતને ટકરાશે નહીં. પણ વાવાઝોડાને લઈ ગુજરાત સરકાર સચેત છે. અને વાયુ વાવાઝોડાને લઈ એલર્ટ આપ્યું છે. પણ વાવાઝોડાના એલર્ટ વચ્ચે સોમનાથ મંદિર ખુલ્લું રહેતાં અનેક સવાલો ઉભા થઈ રહયા છે. ત્યારે ગુજરાત સરકારના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આ મામલે પ્રતિક્રિયા આપી હતી.


 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ